Charotar Sandesh

Tag : third-wave

ઈન્ડિયા

દેશમાં કોરોના વાયરસના સતત ૩ લાખથી વધુ દૈનિક કેસથી ચિંતા વધી

Charotar Sandesh
નવીદિલ્હી : ભારતમાં કોરોનાના રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૮૯ હજાર ૪૦૯ થઈ ગઈ છે. માહિતી અનુસાર ગઈકાલે બે લાખ ૫૯...
ઈન્ડિયા

ત્રીજી લહેર આ મહિનાથી આવી શકે છે, ઓક્ટોબરમાં પીક પર જશે : નિષ્ણાંતો

Charotar Sandesh
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પુરી રીતે ખતમ પણ થયો નથી અને હવે જાણકારોએ ત્રીજી લહેરને લઇને ચેતવણી જાહેર કરી છે....
ઈન્ડિયા

દેશમાં કોરોના રિવર્સ : સતત ચોથા દિવસે ૪૦ હજારથી વધારે કેસ નોંધાતા ફફડાટ

Charotar Sandesh
૪૧ હજારથી વધુ નવા કેસ, ૫૯૩ લોકોના મોત કુલ કેસ ૩,૧૬,૧૩,૯૯૩, એક્ટિવ કેસઃ ૪,૦૮,૯૨૦, કુલ રિકવરી : ૩,૦૭,૮૧,૨૬૩, કુલ મોતઃ ૪,૨૩,૮૧૦ કેરળમાં સતત ચોથા દિવસ...
ઈન્ડિયા

કોરોનાની ત્રીજી-લહેર બીજી કરતાં ઓછી તીવ્ર હશે : ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ

Charotar Sandesh
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખત્મ થતા જ ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિવિઝન ઑફ એપિડેમિયોલોજી...
ઈન્ડિયા

કોરોનાના નિયમોનું પાલન ન થાય ત્યાં ફરીથી પ્રતિબંધો મૂકવામાં આવે : તમામ રાજ્યોને આદેશ

Charotar Sandesh
લોકોને ત્રીજી લહેરની ગંભીરતા અને જવાબદારીનું ભાન નથી, ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા લખવામાં આવેલા પત્રમાં પહાડો પર પર્યટકોની ભીડનો પણ ઉલ્લેખ કરાયો ન્યુ દિલ્હી...
ઈન્ડિયા

પૂર્વોત્તરના રાજ્યોમાં હિલ સ્ટેશનો પર વધતી લોકોની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

Charotar Sandesh
વડાપ્રધાન મોદીએ પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી ત્રીજી લહેરને અટકાવવા માટે એન્જોયમેન્ટ પણ રોકવું પડશે, હું ખૂબ ભારપૂર્વક કહેવા માંગું છું કે હિલ...