શ્રીનગર : કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠાર...
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આ દિવસોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોરચો ખોલ્યો છે. ખીણમાં આતંકવાદને ડામવા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ છેલ્લા...
લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન સિસ્ટમ મુકાશે ન્યુ દિલ્હી : સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ...
આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો બગદાદ : ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ઈરાકની રાજધાનીમાં...
શ્રીનગર : દક્ષિણી કાશ્મીરના શોપિયાં ખાતે અથડામણ દરમિયાન ૨ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપ...
લશ્કરના પાકિસ્તાની કમાન્ડર એજાજ અબુ હુરૈરા પણ હણાયો પુલવામા : જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી પ્રમાણે...
શ્રીનગર : કુલગામ ખાતે ૨ આતંકવાદીઓને ઠાર મારવાની સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું...