વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ
સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત 3૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો...