Charotar Sandesh

Tag : jammu-kashmir

ઈન્ડિયા

Jammu-Kashmir માં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦૦ એન્કાઉન્ટરમાં ૬૩૦ આતંકીઓ ઠાર

Charotar Sandesh
સરકારે સંસદમાં આપી માહિતી ન્યુ દિલ્હી : જમ્મુ -કાશ્મીર (Jammu-Kashmir) માં છેલ્લા ત્રણ વર્ષમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે જમ્મુ -કાશ્મીરમાં ૪૦૦ એન્કાઉન્ટર થયા હતા...
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરના બડગામં જિલ્લામાં શંકાસ્પદ ટિફિન મળી આવતા દોડધામ

Charotar Sandesh
શ્રીનગર : જમ્મૂ-કશ્મીરના બડગામં જિલ્લામાં આવેલ માગમ વિસ્તારમાંથી આજે શંકાસ્પદ ટીફીન મળી આવ્યું જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ. ટીફીન મામલે જાણ થતાજ પોલીસે બોમ્બ...
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો અને દેશદ્રોહીઓને સરકારી નોકરી અને પાસપોર્ટ નહીં મળે

Charotar Sandesh
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં હવે દેશદ્રોહીઓ અને પથ્થરબાજોએ મોટી કિંમત ચૂકવવી પડશે. સરકારે આમની પર ગાળિયો કસવા માટે એક આદેશ જાહેર કર્યો છે. આ અંતર્ગત દેશની...
ઈન્ડિયા

પુલવામા હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સહિત બે આતંકી ઠાર

Charotar Sandesh
શ્રીનગર : કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શનિવારે એક એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની વિગતો મળી છે. પોલીસના જણાવ્યા મુજબ ઠાર...
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની અવળચંડાઈ : એક જ કલાકમાં ૩ જગ્યાએ દેખાયા ડ્રોન

Charotar Sandesh
બીએસએફએ ફાયરિંગ કરી પરત ખદેડ્યા જમ્મૂ : જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. જાણવા મળ્યા મુજબ જમ્મુ ક્ષેત્રમાં ગુરૂવારે ૩ અલગ...
ઈન્ડિયા

કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાની તાબડતોડ કાર્યવાહી, ૮ દિવસમાં ૮ને કર્યા ઠાર

Charotar Sandesh
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આ દિવસોમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોરચો ખોલ્યો છે. ખીણમાં આતંકવાદને ડામવા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ છેલ્લા...
ઈન્ડિયા

જમ્મુ અને કાશ્મીરના બારામૂલામાં એનકાઉન્ટર, લશ્કરના બે આતંકી ઠાર

Charotar Sandesh
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકી અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. જો કે ઓપરેશન હજુ પૂરું...
ઈન્ડિયા

શોપિયાંમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત ૨ આતંકવાદી ઠાર મરાયા

Charotar Sandesh
શ્રીનગર : દક્ષિણી કાશ્મીરના શોપિયાં ખાતે અથડામણ દરમિયાન ૨ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોપ...
ઈન્ડિયા

સુરક્ષાદળો આકરા પાણીએ : જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં ૩ આતંકી ઠાર

Charotar Sandesh
લશ્કરના પાકિસ્તાની કમાન્ડર એજાજ અબુ હુરૈરા પણ હણાયો પુલવામા : જમ્મુ-કાશ્મીરના પુલવામા સેક્ટરમાં બુધવારની સવારે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી પ્રમાણે...