Charotar Sandesh

Tag : gujarati

ચરોતર સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

Charotar Sandesh
વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ – જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના...
ચરોતર સ્થાનિક સમાચાર

તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી

Charotar Sandesh
વડતાલ-ઉમરેઠ – વડોદરા સ્વામિનારાયણ મંદિર ખાતે યોગીવર્ય શ્રી ગોપાળાનંદસ્વામીનો ૨૪૩મો પ્રાગટ્યદિન ઉજવાયો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા...
ચરોતર શૈક્ષણિક સમાચાર

પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંતરામ નર્સિંગ કોલેજમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh
તા. ૧૫-૦૨-૨૦૨૪ ગુરુવારના રોજ ઉમરેઠમાં ખ્યાતનામ સંતરામ નર્સિંગ કોલેજમાં GNM પ્રથમ વર્ષના તથા ANM પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં નશાખોર કારચાલકો બેફામ બન્યા : એક દિવસમાં બે ઘટનાઓ : પોલીસની કામગીરી સામે અનેક સવાલો

Charotar Sandesh
આણંદમાં દારૂ મળે છે ક્યાં ? વાહનચાલકો ક્યાંથી પીને આવે છે ? ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં અનેક સવાલો સર્જાયા એક જ દિવસમાં ડ્રિંક...
ચરોતર સ્થાનિક સમાચાર

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh
તારીખ ૦૬/૦૨/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકો ઓને સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાતા શ્રી અંબાલાલ સોમાભાઈ પટેલ એમના વતી પિયુષ...
ક્રાઈમ ગુજરાત

ફોર વ્હીલ વાહનોના કાચ તોડી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગના આરોપીને દબોચતી એલ.સી.બી. ઝોન-૧

Charotar Sandesh
LCB ઝોન-૧ પોલીસે ૨૦ થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી અમદાવાદ : શહેર વિસ્તારમા જાહેર રોડ, ખુલ્લા પાર્કીંગ પ્લોટ, સોસાયટી/કોમ્પલેક્ષ બહાર પાર્ક...
ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

Charotar Sandesh
આણંદ : શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરના આ કેટલાક સ્થળો ૩૦ માર્ચ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા : જુઓ વિગત

Charotar Sandesh
આણંદ : જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ આણંદ શહેરના કેટલાક સ્થળોને તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદવાસીઓ આનંદો : પાલિકા મહાનગરપાલિકામાં ફેરવાશે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં મોટી જાહેરાત

Charotar Sandesh
આણંદવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે : MP મિતેશભાઈ પટેલ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે આણંદ : શહેરને મહાનગરપાલિકાનો...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

Charotar Sandesh
સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત 3૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો...