નવસારીમાં શૌચાલય બનાવવાના લાંચ કેસમાં એક સરપંચને પદ પરથી સસ્પેન્ડ કરાતા તેમણે હાઈકોર્ટમાં ઘા નાંખી હતી અમદાવાદ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવસારીના અલગ અલગ...
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના લખતરના લીલાપુરમાં આજે સૌ કોઈના ઘરે માતમનો માહોલ જોવા મળ્યો છે. ગામમાં રહેતો જવાન કુલદીપ શહિદ થઈ ગયો. જેના કારણે ગામમાં રહેતા...
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહના બદલામાં મળનાર પ્રાણીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલાશે જૂનાગઢ : સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ વધી રહ્યો...
મોટી માછલીઓને પકડવામાં ઢીલાશ કેમ? : હાઈકોર્ટ આરોપીની સામે લાગેલ પાસાને હાઇકોર્ટે રદ્દ કર્યો અમદાવાદ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને ઘણી વખત સવાલો ઉભા થતા...
ગાંધીનગર : વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા...