Charotar Sandesh

Tag : corona

વર્લ્ડ

કોરોનાના ડેલ્ટા વેરિયંટથી ફફડી ઉઠ્યું ચીન : લોકોને ઘરની બહાર ના નીકળવા ફરમાન

Charotar Sandesh
બેઇજિંગ : આખી દુનિયામાં જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે તેવા ચીનના વુહાનમાં આ વાયરસે ફરી દેખા દેતા સત્તાધીશો દોડતા થઈ ગયા છે. મંગળવારે...
ઈન્ડિયા

ત્રીજી લહેર આ મહિનાથી આવી શકે છે, ઓક્ટોબરમાં પીક પર જશે : નિષ્ણાંતો

Charotar Sandesh
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પુરી રીતે ખતમ પણ થયો નથી અને હવે જાણકારોએ ત્રીજી લહેરને લઇને ચેતવણી જાહેર કરી છે....
ઈન્ડિયા

દેશમાં નિયંત્રણોમાં છૂટછાટ ભારે પડી : કોરોનાના ઍક્ટિવ કેસ ૪ લાખને પાર

Charotar Sandesh
છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૫૫૫ના મોત કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાના વધતા કેસે ચિંતા વધારી, કેરળમાં સતત ત્રીજા દિવસે...
ઈન્ડિયા

કેરળ રાજ્યમાં કોરોનાનો હાહાકાર : બે દિવસ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત

Charotar Sandesh
દેશભરના કુલ કોરોના કેસોમાં ૫૦ ટકા કેસ કેરળમાં નોંધાયા કેરળમાં ૬૬ ટકા વસ્તિ કોરોનાથી સંક્રમિત, છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા, ૩૧...
સ્પોર્ટ્સ

ઓલિમ્પિક બાદ ટોક્યોમાં વધ્યા કોરોનાના કેસ, કુલ ૨૮૪૮ સંક્રમિત નોંધાયા

Charotar Sandesh
ટોક્યો : તમામ વિરોધ અને આશંકાઓ હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ રમતની શરુઆત થઇ ચૂકી છે અને ઝડપથી મુકાબલા આગળ વધી રહ્યા છે. આ સાથે...
સ્પોર્ટ્સ

કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ : ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-૨૦ રદ્દ

Charotar Sandesh
બંન્ને ટીમોને આઈસોલેટ કરાઇ કોલંબો : ટીમ ઈન્ડિયાનો ખેલાડી કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી૨૦ મેચ...
બોલિવૂડ

અક્ષય કુમારે કોરોના અસરગ્રસ્ત કલાકારોને ૫૦ લાખની સહાય કરી

Charotar Sandesh
મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કોવિડ-૧૯ મહામારીમાં સંઘર્ષ કરી રહેલા કલાકારોની સહાય માટે ૫૦ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે કોવિડ-૧૯...
ઈન્ડિયા

ભારતમાં ત્રીજી લહેરના ભણકારા : ૧૩ રાજ્યોમાં ખતરાની ઘંટડી

Charotar Sandesh
છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા વધુ ૫૦૭ લોકોના મોત નિપજ્યા, એક્ટિવ કેસોમાં વધારો : કેરળ – આંધ્ર અને પૂર્વોત્તર સહિત...
ગુજરાત

ત્રીજી લહેરની આશંકા, રસી લેવા લોકોની ભીડ, અમદાવાદ-સુરતમાં લાઇન યથાવત

Charotar Sandesh
અમદાવાદ/સુરત : રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું હતું પરંતુ રાજ્ય...
ઈન્ડિયા

અભ્યાસમાં દાવો – વેક્સિન જીવન બચાવી શકે છે પણ સંક્રમણ અટકાવી શકતી નથી

Charotar Sandesh
ન્યુ દિલ્હી : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે નવા અભ્યાસમાં શુક્રવારે વધુ એક નવી હકીકત સામે આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે...