Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

કોરોનાને ધ્યાને લઈ અમાસ તારીખ ૦૯ના રોજ કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે

kuber bhandari dabhoi

વડોદરા
કુબેરભંડારી મંદિર ભક્તો માટે ખાસ વિનંતી, કે કુબેર મંદિર અને તેને લગતા તમામ મંદિર તારીખ ૦૯/૦૭/૨૦૨૧ ને (અમાસ) શુક્રવારના રોજ બંધ રહેશે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ટ્રસ્ટે સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે.તારીખ ૧૦/૦૭/૨૦૨૧ શનિવારથી રાબેતા મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે જેની માહિતી વ્યવસ્થાપક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.

ભક્તો માટે ઓનલાઈન દર્શનની સુવિધા રાખવામાં આવી છે
(1) shreekuberbhandarikarnali.org
(2) www.youtube.com/shreekuberbhandarikarnali
(3) www.facebook.com/shreekuberbhandarikarnali

You May Also Like : રાજ્યમાં વરસાદે ચિંતા વધારી, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય

Related posts

તહેવારોમાં વધારાની બસો મુકી ગુજરાત એસટી વિભાગને ૬.૭૭ કરોડની આવક

Charotar Sandesh

રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : ગુજરાત હાઇકોર્ટ

Charotar Sandesh

નલિયામાં ઠંડીનો પારો સીધો ૧.૪ ડિગ્રી પહોંચ્યો, રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર રહેશે યથાવત

Charotar Sandesh