વડોદરા
કુબેરભંડારી મંદિર ભક્તો માટે ખાસ વિનંતી, કે કુબેર મંદિર અને તેને લગતા તમામ મંદિર તારીખ ૦૯/૦૭/૨૦૨૧ ને (અમાસ) શુક્રવારના રોજ બંધ રહેશે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ટ્રસ્ટે સ્વૈચ્છિક નિર્ણય લીધેલ છે.તારીખ ૧૦/૦૭/૨૦૨૧ શનિવારથી રાબેતા મુજબ મંદિર દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે જેની માહિતી વ્યવસ્થાપક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.
ભક્તો માટે ઓનલાઈન દર્શનની સુવિધા રાખવામાં આવી છે
(1) shreekuberbhandarikarnali.org
(2) www.youtube.com/shreekuberbhandarikarnali
(3) www.facebook.com/shreekuberbhandarikarnali
You May Also Like : રાજ્યમાં વરસાદે ચિંતા વધારી, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય