તારીખ ૨૩/૦૩/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે રંગોત્સવ ઉજવણી કરવામાં આવી, જેમાં ૪૦ દિવ્યાંગ બાળકો વાલીઓ સાથે હાજર રહ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય દાતા શ્રી રશ્મિકાંતભાઈ ચંદુભાઈ...
ભારત સરકાર ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર નડિયાદ ની કચેરી દ્વારા ૧૪ માર્ચ ના શ્રીમતી એમ.સી.પટેલ આઇ.ટી.આઈ,મુ.પો ઉત્તરસંડા...
તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિવિધ રીતે નારી સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ આનંદના આંગણે પોતાના કર્તવ્ય...
વડતાલધામ શ્રી લક્ષ્મિનારાયણ દ્વિદશાબ્દિ મહોત્સવના ઉપક્રમે શનિવારે વડતાલ મંદિરમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વંદુસહજાનંદ રસરૂપ કિર્તન દ્વિદશાબ્દિના અવસરે સામુહિક વંદુપદગાન...
દિવસ દરમિયાન 30 હજાર થી વધુ હરિભક્તો એ દ્રાક્ષ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વડતાલ : વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવારે...
તારીખ ૩/૩/૨૪ રવિવાર ના રોજ ઉમરેઠની સ્કૂલ પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ના વિધ્યાર્થીઓ ધ્વારા શૈક્ષણિક પ્રદર્શન કાર્યક્રમ યોજાઓ હતો, જેમા વિધ્યાર્થીઓ એ...
વડતાલ ધામ છેલ્લા છ વર્ષથી ઉનાળાના પ્રારંભે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરે છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વી...