Charotar Sandesh

Category : હેલ્થ

ખોરાક ટિપ્સ અને કરામત હેલ્થ

હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

Charotar Sandesh
જમ્યા બાદ મોટાભાગના લોકોને વરિયાળી ખાવાની આદત હોય છે. વરિયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો હોટલોમાં જમ્યા બાદ મુખવાસમાં...
ટિપ્સ અને કરામત હેલ્થ

રિસર્ચ અનુસાર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે આ ફળ વિટામિન, જુઓ વિગત

Charotar Sandesh
આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં આપને આપના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખી શકતા નથી, ત્યારે આપણા શરીરમાં ૯૦ ટકા બિમારીઓ પેટના કારણે ઉદ્દભવે છે. ખાણી-પીણીમાં ગડબડ અને પાચનતંત્રમાં...
આર્ટિકલ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ

Charotar Sandesh
આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં અને કામકાજના બોજથી દરેક માણસ માનસિક તણાવ (depression) માં રહે છે. અને માનસિક તણાવ (depression) માં રહેવા ના કારણે માથાના દુખાવા...
ઈન્ડિયા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

દેશમાં હાર્ટ એટેકથી દર મિનિટે ૪ વ્યક્તિ શિકાર બને છે

Charotar Sandesh
દિલ્હી : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ૧,૧૭,૭૪૯ વ્યક્તિઓના હૃદય રોગના હુમલાથી મોત થયા છે. આ પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

જાણો કડવા લીમડાના ગુણો : ‘આયુર્વેદિક દવા’ છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા

Charotar Sandesh
આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે...
અજબ ગજબ ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

ઉભા થઇને ખાનાર સાવધાન : થઇ શકે છે મોટું નુકસાન

Charotar Sandesh
સમયની સાથે-સાથે ફેશન કે સમયની કમીના કારણે ઉભા થઈને ખાવુ અમારા લાઈફસ્ટાઈમમાં શામેલ થઈ ગયુ છે. કલ્ચર તો ઠીક છે પણ જો આ તમારી ટેવમાં...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

પિંપલ્સથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપાય થોડા જ દિવસોમાં જોવાશે અસર…

Charotar Sandesh
ચેહરા પર પિંપ્લ્સ થવાની પરેશાનીથી હમેશા છોકરીઓ પરેશાન રહે છે. તેના પાછળનો કારણ ખોટી લાઈફસ્ટાઈન વધતો પ્રદૂષણ અને સ્કિનની યોગ્ય દેખભાલ ન કરવી છે. તેની...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

સવારે ખાલી પેટ આમળાનો જ્યુસનો સેવન ફાયદાના બદલે નુકશાન ન પહોચાડે…

Charotar Sandesh
આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ જણાવી છે જેના નિયમિત સેવનથી ન માત્ર જુદા-જુદા રોગોથી મુક્તિ મળે છે પણ ત્વચા પણ યુવા બની રહે છે. આ આયુર્વેદિક...
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો આ વાતોનું અચૂક ધ્યાન રાખો…

Charotar Sandesh
કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હડકંપ મચાવી દીધો છે. હોસ્પિટલોમાં ICU બેડ અને ઓક્સિજનની કમીથી પણ દર્દીઓની હાલત ખરાબ છે. તેવામાં હેલ્થ ઓથોરિટીએ લોકોને...
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

નારિયેળ પાણી પીવાથી મળે છે અઢળક ફાયદાઓ…

Charotar Sandesh
નારિયેળ પાણી માં એન્ટીઓક્સીડેન્ટ અને ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે. નારિયેળ પાણી પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ...