Charotar Sandesh

Category : ચરોતર

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ

Charotar Sandesh
વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મુકામે ૨૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક પૂનમમાં પવિત્ર દિવસે સત્સંગસત્ર યોજવામા આવે છે. આજે પૂજ્ય અથાણાવાળા સ્વામીના મંડળના માધ્યમે ચતુર્થ...
ચરોતર સ્થાનિક સમાચાર

હૈદરાબાદમાં વડતાલ સંપ્રદાય અને રામાનુજ સંપ્રદાયના આચાર્યોનું ભાવમિલન

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલગાદી પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને શ્રી રામાનુજ સંપ્રદાયના ચિન્નાજિયર સ્વામી (સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટીના સંસ્થાપક) સાથે બ્રહ્મોત્સવમાં જોડાયા. સ્ટેટ્યૂ ઓફ ઇક્વાલિટી –...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનો પ્રથમ નંબર

Charotar Sandesh
ફરી એક વખત આણંદ જિલ્લા કક્ષાએ પ્રગતિનો ડંકો વાગ્યો તા. ૧૯-૦૨-૨૦૨૪ સોમવારના રોજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં કરાટે ની સ્પર્ધામાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલનો...
ચરોતર સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

Charotar Sandesh
વિશ્વ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સંસ્થાન દ્વારા અયોધ્યા રામચૌરહ – જન્મભૂમિ કાર્યશાળાની સામે અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો પ્રારંભ થયો છે. આચાર્યજી અને મહંત વિજયબાપુના...
ચરોતર સ્થાનિક સમાચાર

તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી

Charotar Sandesh
વડતાલ-ઉમરેઠ – વડોદરા સ્વામિનારાયણ મંદિર ખાતે યોગીવર્ય શ્રી ગોપાળાનંદસ્વામીનો ૨૪૩મો પ્રાગટ્યદિન ઉજવાયો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા...
ચરોતર શૈક્ષણિક સમાચાર

પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંતરામ નર્સિંગ કોલેજમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh
તા. ૧૫-૦૨-૨૦૨૪ ગુરુવારના રોજ ઉમરેઠમાં ખ્યાતનામ સંતરામ નર્સિંગ કોલેજમાં GNM પ્રથમ વર્ષના તથા ANM પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં શિક્ષાપત્રી જયંતિ – સુવર્ણ પાલખીમાં હસ્તપ્રતની શોભાયાત્રા : સંતો સત્સંગીઓની ઉપસ્થિતિ

Charotar Sandesh
વડતાલ : શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બુધવારે વડતાલધામ ખાતે વસંતોત્સવ સાથે સાથે ૧૯૮મી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ એલ...
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં નશાખોર કારચાલકો બેફામ બન્યા : એક દિવસમાં બે ઘટનાઓ : પોલીસની કામગીરી સામે અનેક સવાલો

Charotar Sandesh
આણંદમાં દારૂ મળે છે ક્યાં ? વાહનચાલકો ક્યાંથી પીને આવે છે ? ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં અનેક સવાલો સર્જાયા એક જ દિવસમાં ડ્રિંક...
ચરોતર સ્થાનિક સમાચાર

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Charotar Sandesh
તારીખ ૦૬/૦૨/૨૦૨૪ નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૮ દિવ્યાંગ બાળકો ઓને સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાતા શ્રી અંબાલાલ સોમાભાઈ પટેલ એમના વતી પિયુષ...
ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

Charotar Sandesh
આણંદ : શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ...