ત્રીજી લહેરના અગમચેતીના ભાગરૂપે બાળકો માટે પુસ્તિકાનું વિમોચન કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી
આણંદ : વિશ્વ વ્યાપી કોરોનાની મહામારીની બીજી લહેરની વ્યાપક અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. પરંતુ દેશમાં સંભવિત કોવિડ-૧૯ની ત્રીજી લહેરમાં ખાસ કરીને બાળકો ઉપર...