Charotar Sandesh

Category : સ્થાનિક સમાચાર

ચરોતર સ્થાનિક સમાચાર

ત્રીજી લહેરના અગમચેતીના ભાગરૂપે બાળકો માટે પુસ્‍તિકાનું વિમોચન કરતાં જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh
આણંદ : વિશ્વ વ્યાપી કોરોનાની મહામારીની બીજી લહેરની વ્યાપક અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી. પરંતુ દેશમાં સંભવિત કોવિડ-૧૯ની ત્રીજી લહેરમાં ખાસ કરીને બાળકો ઉપર...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ સાંસદ લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ પદ જોખમનાં મુદ્દે સાંસદનો રદિયો

Charotar Sandesh
આણંદ : સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં લોકસભા, વિધાનસભા માં ગુન્હાહીત પ્રવૃત્તિ આચરનાર ને રાજકીય પક્ષો દ્વારા ટિકિટ ફાળવીને ચૂંટીને મોકલવ મુદ્દે કડક વલણ અપનાવતા અગાઉ...
ચરોતર સ્થાનિક સમાચાર

RRSA Foundation દ્વારા મૂંગા જીવો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh
આણંદ : RRSA Foundation રખડતા મૂંગા જીવોની મફત માં સારવાર અને સેવા કરતી સંસ્થા છે,આ અંતર્ગત જોળ ગામ ખાતે આવેલી તેઓની હોસ્પિટલ ખાતે ઘણા અબોલ...
ચરોતર સ્થાનિક સમાચાર

ગ્રામ્ય વિસ્તાર વાસદમાં આવેલ માતૃકૃપા હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા એક મોટી ગાંઠનું સફળ ઓપરેશન

Charotar Sandesh
આણંદ : તાલુકાના ગ્રામ્ય વિસ્તાર વાસદમાં આવેલી માતૃકૃપા હોસ્પિટલ જેનાં ડોકટર ધ્વારા ખૂબ જ સફળ તપાસ કરીને એક મોટી ગાંઠનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલ....
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh
આણંદ : તા. ૨૧/૦૮/૨૦૨૧ ને શનિવારે વિશ્વ હિંદુ પરિષદ આણંદ જિલ્લામાં રક્ષાબંધનનો કાર્યક્ર્‌મ યોજાયો હતો. જે પ્રસંગે દુર્ગા વાહિનીના બહેનો દ્વારા ૧. આણંદ જિલ્લા કલેકટર...
ચરોતર સ્થાનિક સમાચાર

વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

Charotar Sandesh
વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી (CM vijay rupani) વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે તેઓ દેશના સાચા નાગરિક બનશે – આચાર્ય...
ચરોતર સ્થાનિક સમાચાર

અડાસ ખાતે અંગ્રેજોની ગોળીએ શહાદત વહોરનાર પાંચ સપૂતોને ભાવાંજલિ અર્પણ કરતા સાંસદશ્રી

Charotar Sandesh
આણંદ : અંગ્રેજ શાસનને દેશમાંથી હાંકી કાઢવા માટે ગાંધીજી દ્વારા હિંદ છોડો આંદોલન શરૂ કરાયું હતું. જેમાં ભાગ લેનાર ૩૪ યુવાઓની ટીમ દિલ્હીમાં ધ્વજ ફરકાવીને...
આર્ટિકલ ચરોતર સ્થાનિક સમાચાર

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh
૧૯૪૨ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિ અડાસના અમર શહીદો….. ૧૯૪૨ ની આઠમી ઓગષ્ટે ભારતીય કોંગ્રેસની મહાસમીતીની મુંબઈ બેઠકમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

Charotar Sandesh
પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ : આણંદ-ખંભાતના રેલવે યાત્રીઓ માટે કોરોના કાળમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નજીક ગમખ્વાર અકસ્માત : ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાતા ૩ લોકોના ઘટનાસ્થળે મોત

Charotar Sandesh
આ અકસ્માતમાં બાઇકને ટક્કર મારતા પિતા-પુત્ર અને પિતરાઈનું મોત, મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો ગફલતભરી રીતે ધસમસતા જતા ટેન્કરે આ બાઈકને ભયંકર...