(જી.એન.એસ), આણંદ : સંવેદનશીલ તાલુકા એવા ખંભાતમાં સીસીટીવી કેમેરાનું કૌભાંડ ધુણ્યું છે. ત્રણ વર્ષ અગાઉ અમદાવાદની કંપની દ્વારા રૂપિયા ૧.૩૪ કરોડના ખર્ચે સમગ્ર ખંભાત શહેરમાં...
સંસ્થાની એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સ દ્વારા દિનપ્રતિદિન અનેક અબોલ મૂંગા જીવોને નિશુલ્ક સારવાર આપવામાં આવે છે ઝી૨૪ દ્વારા RRSA foundation સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.ભાવેશભાઇ નું સન્માન...
ડાકોર બન્યું કૃષ્ણમય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કી જન્માષ્ટમીની ઉજવણી કરવા દ્વારકામાં ભક્તો ઉમટ્યા, કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી ખાસ વ્યવસ્થા ડાકોર...
આણંદ : ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકન ગુનિયા જેવા ઋતુગત રોગચાળાએ માથુ ઉંચક્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ડેન્ગ્યુના ૮ કેસ નોંધાયા છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં...
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્વ રાખવાનું કાર્ય કર્યું છે – શ્રી પંકજભાઇ દેસાઇ આણંદ : ગુજરાત વિધાનસભાના દંડક શ્રી...
આણંદ : વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધી કેન્દ્ર-રાજય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ...
આણંદ : આગામી તા. ૧૦/૯/૨૧ થી તા.૧૯/૯/૨૦૨૧ સુધી જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે...