Charotar Sandesh

Category : સ્થાનિક સમાચાર

ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં તીસરી આંખ સીસીટીવી કેમેરાનું કૌભાંડ ધુણ્યું

Charotar Sandesh
(જી.એન.એસ), આણંદ : સંવેદનશીલ તાલુકા એવા ખંભાતમાં સીસીટીવી કેમેરાનું કૌભાંડ ધુણ્યું છે. ત્રણ વર્ષ અગાઉ અમદાવાદની કંપની દ્વારા રૂપિયા ૧.૩૪ કરોડના ખર્ચે સમગ્ર ખંભાત શહેરમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

રખડતા પ્રાણીઓની મફતમાં સારવાર કરતી સંસ્થાને સન્માનિત કરવામાં આવી

Charotar Sandesh
સંસ્થાની એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સ દ્વારા દિનપ્રતિદિન અનેક અબોલ મૂંગા જીવોને નિશુલ્ક સારવાર આપવામાં આવે છે ઝી૨૪ દ્વારા RRSA foundation સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.ભાવેશભાઇ નું સન્માન...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

Charotar Sandesh
મંદિરના પટાંગણમાં વડતાલ અને ભૂમેલ ગુરુકુળના બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇને રાસ-ગરબામાં જોડાયા હતા જન્માષ્ટમી પર્વ ડ્રાયફુટનો અન્નકુટ આણંદ : શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલના...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર સહિત જિલ્લામાં રસીકરણ પુરજોશમાં : ટોટલ આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

Charotar Sandesh
આણંદ તાલુકાના પંદર ગામોમાં ૧૦૦% રસીકરણ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૬૬ ટકા લોકોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે આણંદ : જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોનાની...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં સાર્વત્રિક વરસાદ : બ્રેક બાદ ખેડૂતો સહિત નાગરિકોમાં પણ ખુશીનો માહોલ

Charotar Sandesh
છેલ્લા ૨૪ કલાકમાં ઉમરેઠ તાલુકામાં ૬૪ મીમી, આણંદમાં ૪૩ મીમી,સોજીત્રામાં ૩૭મીમી, આંકલાવમાં ૧૧મીમી,તારાપુરમાં ૮ મીમી, બોરસદમાં ૭મીમી, ખંભાતમાં ૬મીમી,અને પેટલાદમાં ૩ મીમી નોંધાયો આણંદ :...
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો

Charotar Sandesh
ડાકોર બન્યું કૃષ્ણમય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલ કી જન્માષ્ટમીની ઉજવણી કરવા દ્વારકામાં ભક્તો ઉમટ્યા, કોરોનાને ધ્યાનમાં રાખી કરવામાં આવી ખાસ વ્યવસ્થા ડાકોર...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના આ વિસ્તારોમાં ડેન્ગ્યુ સહિત મેલેરિયાના ૪૦થી વધુ દર્દીઓ નોંધાયા

Charotar Sandesh
આણંદ : ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકન ગુનિયા જેવા ઋતુગત રોગચાળાએ માથુ ઉંચક્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ડેન્ગ્યુના ૮ કેસ નોંધાયા છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

વિદ્યાનગર ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મ જયંતી અંતર્ગત યોજાયેલ કસુંબીનો રંગ ઉત્‍સવ કાર્યક્રમ

Charotar Sandesh
રાષ્‍ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્‍દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્‍વ રાખવાનું કાર્ય કર્યું છે – શ્રી પંકજભાઇ દેસાઇ આણંદ : ગુજરાત વિધાનસભાના દંડક શ્રી...
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી તહેવારોને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા : નાગરિકોને પાલન કરવા અનુરોધ

Charotar Sandesh
આણંદ : વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધી કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈ આ પ્રકારથી મૂર્તિઓ ખરીદવા-બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh
આણંદ : આગામી તા. ૧૦/૯/૨૧ થી તા.૧૯/૯/૨૦૨૧ સુધી જિલ્‍લામાં ગણેશ મહોત્‍સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્‍સવ દરમિયાન ગણેશજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવે છે...