આખરે એ ઐતિહાસિક પળ આવી ગઈ છે. આજે Ayodhyaમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. Hindu સમાજના 500 વર્ષના તપ બાદ આખરે સોમવારે પ્રભુ શ્રીરામલલ્લા પોતાના નવા,...
USA : અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમને ગણતરીના કલાકો બાકી છે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. USAમાં પણ રામ મંદિર...
કોહિમા : Bharat Jodo Yatra ના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ Kohimaના વિશ્વેમા ગામથી યાત્રાની શરૂઆત કરી હતી. તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા...
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહ પર મીટ સેલર્સ Association ને આ નિર્ણય લીધો છે. લખનઉના All India જમીયતુલ કુરેશીના સંગઠને આ મામલે Deputy CM બ્રજેશ...
નવીદિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન (ram mandir opening) ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ મોટા કાર્યક્રમ માટે હજારો મહેમાનોને આમંત્રણ (NRI Invitation)...
નવીદિલ્હી : અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Shree Ram Mandir)ના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ છે, જેમાં PM મોદી...