Charotar Sandesh

Category : ધર્મ

ઈન્સ્પિરેશનલ ઈન્સ્પિરેશનલ ટ્રેન્ડીંગ ધર્મ ધર્મ ભક્તિ

વિશ્વનો ખતરનાક વાયરસ ‘કોરોના’ : જમીનવાલો કા કુછ નહીં ચલતા જબ ફેસલા આસમાન સે હોતા હૈ…

Charotar Sandesh
કુદરત સામે ભૂતકાળમાં કરેલી ભૂલો સ્વીકારી પ્રાયશ્ચિત કરવાના આ સમયગાળામાં આવો, આ વૈશ્વિક મહામારીનું કારણ અને વિશ્વના ખતરનાક વાયરસ કોરોનાને સમજીએ… હાલ માનવજીવનને લાગુ પડતી...
ધર્મ ધર્મ ભક્તિ રિલેશનશિપ

“માતૃ દિવસ” : જગતના અસ્તિત્વનો પાયો એટલે ‘માં’

Charotar Sandesh
“એની આંખોમાં મારી આંખો … મારી આંખોમાં એની આંખો… જે ગણો તે, મારા મહીં એનો દરિયો આખો…” માનવ સમાજમાં, કે પશુ – પંખીના સમાજમાં ‘માં’ એક...
ગુજરાત દક્ષિણ ગુજરાત ધર્મ ધર્મ ભક્તિ

શ્રી કુબેર ભંડારી તથા શ્રી ક્ષેત્ર કરનાળીનો અલૌકિક ઇતિહાસ…

Charotar Sandesh
વડોદરાથી આગળ આવેલ ડભોઈથી તીલકવાડા રોડ પર ડભોઈથી ૧૭ કિ.મી. દૂર જમણા હાથે લીમપુરાના બોર્ડથી ૬ કિ.મી. આગળ જવાથી કુબેર ભંડારીના મંદિરે પહોંચાય છે… કરનાળી...
ધર્મ ધર્મ ભક્તિ

કારતક વદ તેરસ એટલે સંત જ્ઞાનેશ્વરની પુણ્યતિથિ…

Charotar Sandesh
આ દિવસે સરસ્વતી અને સંસ્કૃતિના એ પનોતા પુત્રનું પણ પવિત્ર સ્મરણ થાય છે… કારતક માસ અતિશય પવિત્ર છે. કારણ આ મહિનામાં નવી જીવનદૃષ્ટિ અને નવા...
ધર્મ

વિક્રમ સંવત ૨૦૭૬નું સંપૂર્ણ વાર્ષિક ભવિષ્યફળ : જાણો તમારી માટે આવનારા 12 મહિના કેટલા ફળદાયી રહેશે..?

Charotar Sandesh
આજથી શરૂ થતું નવું વિક્રમ સંવત 2076નું વર્ષ તમારા માટે નવી આશાઓ, નવાં સપનાઓ, નવી સફળતા, સુખ-સમૃદ્ધિ લાવનારું અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારું નીવડે તેવી...
ધર્મ

દિવાળી નિમિત્તે થતી ઘરની સાફસૂફીની જેમ મનની પણ સાફસૂફી કરવા જેવી છે..!

Charotar Sandesh
દિવાળી આવે એટલે ભારતીયોના ઘરોમા સાફસૂફીની મોસમ સોળે કળાએ ખીલી ઊઠે. ઘરમાથી કેટલી બધી વસ્તુઓ બહાર આવે ને તડકો માણે. એમા વળી જેનુ ઘર સાથે...
ચરોતર ધર્મ

દિવાળીમા લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરવાથી ઘરમા બરકત રહે છે અને પરિવારમા સુખ શાતિ કાયમ રહે…

Charotar Sandesh
દિવાળીનો તહેવાર એક એવો ઉલ્લાસભર્યો તહેવાર છે જેને દરેક ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. હિન્દુઓનુ સૌથી મોટો તહેવાર. આ તહેવાર નવા વર્ષ પર નવી આશાઓ...
ચરોતર ધર્મ

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે..?

Charotar Sandesh
દરવર્ષે આસો માસની અમાસ તિથિએ દીવ઼ડાઓનો પર્વ દીવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે...
ધર્મ

ધનતેરસ : આ સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે મા લક્ષ્મી…

Charotar Sandesh
મોરની માટી ધનતેરસ પર જો પૂજા સમયે કોઈ એવા સ્થાનની માટી જ્યા મોરલો નાચ્યો હોય લાવીને અને પૂજા કરો આ માટીને લાલ કપડામા બાધીને તિજોરીમા...
ધર્મ

નવરાત્રીની પૂજા વિધિ અને નવરાત્રી વ્રતના નિયમ શું છે જાણો…

Charotar Sandesh
નવરાત્રીમાં સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને માં ભગવતીની મૂર્તિને સામે બાજોટ પર સ્થાપિત કરી સાથે જ બાજોટ પર કળશની સ્થાપના કરવી. કળશ સ્થાપિત કરવા...