Charotar Sandesh

Category : ધર્મ

Devotional festivals ધર્મ ધર્મ ભક્તિ

દીવાળી પર મહાલક્ષ્મીની સાથે ગણેશજી અને દેવી સરસ્વતીની પૂજા શા માટે કરવામાં આવે છે..?

Charotar Sandesh
દર વર્ષે આસો માસની અમાસ તિથિએ દીવ઼ડાઓનો પર્વ દીવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ગણેશજી અને માતા સરસ્વતીની પણ વિશેષ પૂજા કરવામાં...
Devotional festivals ધર્મ ધર્મ ભક્તિ

દિવાળીમાં દરેક વાત માટે પ્લાનિંગ કરો અને ઈચ્છા મુજબનો ભરપૂર આનદ મેળવો

Charotar Sandesh
દિવાળી અનેરો ઉત્સાહ અને ઉમગનો તહેવાર છે. આ એક એવો તહેવાર છે જે બાળકોથી માડીને વડીલોનો પ્રિય છે. દિવાળીમા આપણે ઘણુ બધુ કરવા માગીએ છીએ...
ધર્મ ધર્મ ભક્તિ

દિવાળી અથવા દીપોત્સવ પર્વનું મહત્વ…

Charotar Sandesh
ભારતમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે...
ધર્મ ધર્મ ભક્તિ

ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજ સુધીની તિથિ અને શુભ મૂહૂર્ત…

Charotar Sandesh
ધનતેરસ, નરક ચતુર્દશી, દીપાવલી, ભૈયા દૂજ અને ગોવર્ધન પૂજન શુભ સમય… શુભ મુહૂર્ત – ધનતેરસ, શુક્રવાર ૧૩ નવેમ્બર ૨૦૨૦ આ દિવસે, પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત પ્રદોષકાલ...
ધર્મ ધર્મ ભક્તિ

મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે ઘંટડી, તેની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે…

Charotar Sandesh
મંદિર નાનું હોય કે મોટું દરેક ધાર્મિક સ્થાનો પર ઘંટળી જરૂર લગાવવામાં આવે છે. અવાજ મંદિરોની પહેચાન છે અને જૂના સમયથી જ મંદિરોમાં ઘંટડીઓ લગાવવાની...
ધર્મ ધર્મ ભક્તિ

શ્રાદ્ધ પક્ષના દિવસોમાં પૂર્વજોનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવાનું અને આગલા જન્મ માટે સત્કર્મો કરીને ભાથું બાંધવાનું ..!

Charotar Sandesh
ભાદરવા સુદ પૂનમથી વદ અમાસ સુધીના શ્રાદ્ધનાદિવસોને આપણા ધર્મ શાસ્ત્રે અતિશય મંગલ અને પવિત્ર ગણ્યા છે… આપણે સૌ એ પૂર્વજોના, ઋષિઓના એ કારણે ઋણી છીએ...
આર્ટિકલ ધર્મ ધર્મ ભક્તિ

રક્ષાબંધનનો તહેવાર એટલે માતા સીતા અને તણખલા વચ્ચેનો ભાઈબહેનનો અનોખો પ્રેમ..!

Charotar Sandesh
તણખલા ને “ભૂમિજ” કહેવાય છે (એટલે કે જે ભૂમિની કુખમાંથી જન્મ પામ્યું છે) અને માં સીતાનો પણ જન્મ “ભૂમિમાં” થયો છે, જેના કારણે “ભૂમિજા” કહેવામાં...
ધર્મ ધર્મ ભક્તિ

ચાતુર્માસ : જીવન વિકાસ માટેનું પવિત્ર પર્વ…

Charotar Sandesh
ચોમાસાના ચાર માસ- ચાતુર્માસમાં સમગ્ર સૃષ્ટિની અને તે કારણે આપણી મનની સ્થિતિ કાંઇક વિશિષ્ટ હોય છે… ચોમાસાના ચાર માસ- ચાતુર્માસમાં સમગ્ર સૃષ્ટિની અને તે કારણે...
ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ધર્મ ધર્મ ભક્તિ

તમારા અવગુણોને ગુણોમાં પરિવર્તિત કરી સાચી સમજના દિવ્ય ચક્ષુ આપનાર પરમ પિતા એટલે ‘ગુરુ’

Charotar Sandesh
ગુરુ ગોવિંદ દોનો ખડે કિસીકો લાગુ પાય!  બલિહારી ગુરુ આપકી, ગોવિંદ  દિયો બતાય !  જગત ભરમાં ગુંજતી આ સુમધુર પંક્તિઓ ગોવિંદના ચરણોમાં ગુરુ ને સ્થાન...
અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ધર્મ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

કોરોના વાઇરસની સરખામણીમાં રોગપ્રતિકારક શક્તિ કેટલી તમારા પરિપેક્ષમાં છે..?

Charotar Sandesh
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે જે સમસ્યા વારંવાર આપણી સામે આવી રહી છે એ રોગપ્રતિકાર શક્તિની છે. રોગપ્રતિકારક શક્તિના મુખ્યત્વે બે ઘટક હોય છે.  ૧....