Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ડિયા રિલેશનશિપ

આ જ પત્ની જન્મો જન્મ મળેએ માટે પતિઓએ કર્યુ વટસાવિત્રીનું વ્રત…!

  • એટલુ જ નહીં લગભગ ૪૦ જેટલા પુરૂષોએ વડની ફરતે સુતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા…

જોકસની માર્કેટમાં પતિ-પત્તિના સંબંધો એ સોૈથી સરળ વિષ્ય છે. પત્નીઓની ઘણી મજાક પણ ઉડાડાય છે. જોકે હજીયેભારતમાં કેટલાક પુરૂષો એવા છે, જેઓ પત્ની માટે ખુબ પ્રેમ અને રિસ્પેકટ ધરાવે છે. આ પતિઓને તેમને મળી એ જ પત્ની જન્મોજન્મ મળે એ માટે વટસાવિત્રીના દિવસે વડની ફરતે સાત ફેરા લીધા હતા.

પૂણે પાસે આવેલા સાંગવી શહેરમાં માનવ હક સંરક્ષણ અને જાગૃતિ સંસ્થાનના કેટલાક પુરૂષોએ સ્ત્રી-પુરૂષ સમાનતા દાખવવા માટે વટસાવિત્રી પુર્ણિમાનું વ્રત કર્યુ હતું. એટલુ જ નહીં લગભગ ૪૦ જેટલા પુરૂષોએ વડની ફરતે સુતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા હતા.

Related posts

ભાજપ અને આરએસએસની વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે : રાહુલ ગાંધી

Charotar Sandesh

ખેડૂત આંદોલનના સમર્થનમાં ૩૦ જાન્યુઆરીથી અન્ના હજારે આમરણ અનશન પર ઉતરશે…

Charotar Sandesh

ટ્રમ્પનું ટિ્‌વટર એકાઉન્ટ સસ્પેન્ડ થતા વડાપ્રધાન મોદી ટિ્‌વટર પર નંબર-૧ રાજનેતા બન્યા…

Charotar Sandesh