Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ સાંસદશ્રી મિતેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો…

આણંદ : અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લાના રાસ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદ જીલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ સુથાર,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીટાબેન, શ્રીમતી હંસાબેન, શ્રીમતી સપનાબેન, શ્રીમતી વિમળાબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી તરુલતાબેન પટેલ, શ્રીમતી રેખાબેન પટેલ તથા શ્રી કિર્તીસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, રાસ ગામના સરપંચ શ્રીમતી જયાબેન પટેલ, રાસ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આણંદ-વિદ્યાનગર બાદ હવે કરમસદ નગરપાલિકા દ્વારા સાંજે ૪ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૬ દર્દીઓ સાજા થયા અને ત્રણ દર્દીઓ મૃ્ત્યુ પામતા હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે વડતાલમાં પક્ષીઓ માટે ૫ હજાર પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાયું

Charotar Sandesh