ઈન્ડિયા જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં તાજેતરમાં ખુલ્લા મુકાયેલા એશિયાના સૌથી મોટા ટ્યૂપિલ ગાર્ડનમાં ખીલેલા ફૂલો અને પર્યટકો. April 16, 2019 Facebook Twitter Google+ Pinterest WhatsApp રાજયમાં પુલવામા ખાતે થોડા સમય પહેલાં ત્રાસવાદી હુમલા બાદ હવે ફરી શાંતિ સ્થપાઈ હોવાનો અને પર્યટકોની મોસમ શરૂ થઈ હોવાનો દાવો કરાય છે.(જી.એન.એસ)